AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસના શુભ દિવસ પર ભૂલથી પણ આ 8 ભૂલ ન કરશો

શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ (Dhanteras) કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

ધનતેરસના શુભ દિવસ પર ભૂલથી પણ આ 8 ભૂલ ન કરશો
Laxmi Mata
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:19 PM
Share

ધનતેરસના (Dhanteras) દિવસે મા લક્ષ્મી (Laxmi) અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

1. દિવાળી પહેલા લોકો ઘરને સાફ કરે છે, પરંતુ જો ધનતેરસના દિવસ સુધી ઘરમાં કચરો કે નકામી વસ્તુ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે, તેથી ઘરમાં કોઈ જૂની કે નકામી વસ્તુ હોય તો તેને આજે જ ફેંકી દો.

2. ઘરના પ્રવેશદ્વાર અથવા હોલમાં નકામી વસ્તુઓ બિલકુલ રાખશો નહીં. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી આ સ્થાન હંમેશાં શુધ્ધ હોવું જોઈએ.

3. ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરો છો તો આ ભૂલ ન કરશો. કુબેરની સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરો, નહીં તો તમે આખા વર્ષ દરમિયાન બીમાર રહેશો.

4. આ દિવસે કાચનાં વાસણો ખરીદવા જોઈએ નહીં. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કે નવા વાસણોની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5. ધનતેરસના દિવસે ઘરે ઝઘડો કરશો નહીં. જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો, તો ઘરની મહિલાઓને માન આપો.

6. ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો. આ દિવસે લક્ષ્મીને તમારા ઘરની બહાર ન નીકળવા દો.

7. આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરો. સોના, ચાંદી અથવા માટીની બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો.

8. ધનતેરસ પર લોખંડની કોઈ ચીજ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">