Bhakti: પવિત્ર શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ ન કરો, નકારાત્મક અસરો થઈ શકે છે

ભગવાન ભોલેનાથને રીઝવવા માટે શ્રાવણ મહિનો હિંદુઓ માટે બહુ મહત્વ ધરાવે છે. જાણો આ મહિનામાં કેટલીક વસ્તુઓ ન કરવા પાછળનું કારણ.

Bhakti: પવિત્ર શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ ન કરો, નકારાત્મક અસરો થઈ શકે છે
Don’t do these things on Shravan Monday, negative effects can occur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:15 AM

શ્રાવણ(Shravan) જેને પવિત્ર મહિનો(holy month ) માનવામાં આવે છે. શ્રાવણનો પહેલો સોમવાર(Monday ) તેનું પોતાનું મહત્વ ધરાવે છે. આ મહિના દરમિયાન, ભક્તો ભગવાન શિવની(lord shiva ) પૂજા કરે છે અને સોમવારની વિશેષ પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. પરંતુ સોમવારે એવા કામ ન કરો જે તમારા માટે યોગ્ય નથી. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોમવારે કેવી રીતે પૂજા કરવી અને શું ટાળવું.

શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ કરવાની ભૂલ ન કરતા.

* માત્ર શ્રાવણના સોમવારે જ નહીં, પણ આખા મહિના માટે, તમારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે તમને ઉપવાસનો લાભ નહીં આપે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

* રીંગણાનો બિલકુલ ઉપયોગ ન કરો. રીંગણને શુદ્ધ શાકભાજી માનવામાં નથી આવતી. જેથી શ્રાવણના મહિનામાં રીંગણ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

* શેરડીનો રસ અને મરી ન ખાઓ. કારણ કે મહાદેવને આ વસ્તુઓ જરાય પસંદ નથી.

* સરસવનું તેલ શનિદેવ પર ચડતું હોવાથી તેને લગાવવું જોઈએ નહીં. આ ઉગ્ર લાગણીઓ ઉતપન્ન કરે છે અને જ્યારે ભગવાન ભોલેનાથ શાંત સ્વભાવના છે.

* શિવજીને હળદર ન લગાવો કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં મુશ્કેલી આવી શકે છે.

* હજામત કરવી કે વાળ કાપવા નહીં.

* દિવસ દરમિયાન બિલકુલ ન સૂવું જોઈએ. કારણ કે કહેવાય છે કે આ આખો મહિનો ભોલેનાથ પૃથ્વીની આસપાસ ફરે છે. જો તમે ઊંઘો છો, તો તેમનું અપમાન થાય છે.

* ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ મહિના દરમ્યાન ઘરની સાફસફાઈ અવશ્ય કરવી જોઈએ.

*  વૃક્ષો બિલકુલ ન કાપશો, પરંતુ પરિવારના સભ્યોની સંખ્યા સમાન વૃક્ષો વાવો.

* કોઈ પણ કાવડ  યાત્રીઓનું અપમાન ન કરો. આમ કરવાથી વધુ પાપ થઈ શકે છે અને તમારું કામ બગડી શકે છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">