Chaitra Navratri 2022: રાશિ પ્રમાણે દેવી દુર્ગાને ચઢાવો આ રંગના ફૂલ, બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Chaitra Navratri 2022: ચૈત્ર નવરાત્રીનો તહેવાર 2 એપ્રિલથી શરૂ થયો છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. મા દુર્ગાની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. રાશિ પ્રમાણે મા દુર્ગાને કયા રંગના ફૂલ ચઢાવવા શુભ માનવામાં આવે છે, ચાલો જાણીએ.

Chaitra Navratri 2022: રાશિ પ્રમાણે દેવી દુર્ગાને ચઢાવો આ રંગના ફૂલ, બધી ઈચ્છાઓ થશે પૂર્ણ
Chaitra Navratri 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:09 PM

2જી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આ દરમિયાન મા દુર્ગાના ભક્તો ઉપવાસ રાખે છે અને ભક્તિ સાથે પૂજા કરે છે (Chaitra Navratri). મા દુર્ગાને ફળ અને ફૂલ ચઢાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા ફૂલો વિના અધૂરી માનવામાં આવે છે. આ દરમિયાન રાશિ પ્રમાણે મા દુર્ગાને ફૂલ ચઢાવવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી મા દુર્ગા (Chaitra Navratri) પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. રાશિ પ્રમાણે તમારે મા દુર્ગાને કયા રંગના ફૂલ  અર્પણ કરવા જોઈએ, ચાલો જાણીએ.

મેષ રાશિ

મંગળને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ માતા દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રને સફેદ રંગ ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં તમારે મા દુર્ગાને સફેદ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

મિથુન રાશિ

આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને પીળા રંગ સાથે સંબંધ છે. મિથુન રાશિના લોકોએ મા દુર્ગાને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.

કર્ક રાશિ

આ રાશિના લોકોએ દેવી દુર્ગાને કમળ અને ચમેલીના ફૂલ અર્પણ કરવા જોઈએ.

સિંહ રાશિ

આ રાશિનો સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ માતાને લાલ કે નારંગી રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

કન્યા રાશિ

આ રાશિનો સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ દેવી માતાને લીલા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

તુલા રાશિ

આ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી આ રાશિના લોકોએ દેવી માતાને સફેદ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોએ મા દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

ધન રાશિ

ગુરુ આ રાશિનો સ્વામી છે. પીળો રંગ ગુરુને ખૂબ પ્રિય છે. આ રાશિના જાતકોને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મકર રાશિ

આ રાશિના સ્વામી શનિદેવ છે. તેને વાદળી રંગ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં તમે દેવી દુર્ગાને અપરાજિતાના વાદળી ફૂલો અર્પણ કરી શકો છો.

કુંભ રાશિ

આ રાશિના જાતકોએ માતાજીને વાદળી રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મીન રાશિ

મીન રાશિના લોકોને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો : Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

આ પણ વાંચો : Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">