AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાસ્ત્રોમાં વાંસ સળગાવવું વર્જિત છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક, જાણો કારણ

વાંસના લાકડાને બાળવામાં આવે તો તે વંશનો નાશ કરે છે અને પિતૃ દોષનું કારણ બને છે. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક તથ્યો પણ છે. જાણો....

શાસ્ત્રોમાં વાંસ સળગાવવું વર્જિત છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક, જાણો કારણ
Burning bamboo is forbidden in the scriptures, it is also harmful for health, know the reason
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:17 PM
Share

શાસ્ત્રોમાં વાંસ(Bamboo)ના લાકડાને બાળવાની મનાઈ છે. કોઈપણ હવન કે પૂજા (worship) પદ્ધતિમાં વાંસ ઉપયોગ થતો નથી. ભારતીય સનાતન પરંપરાઓમાં વાંસ સળગાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે જો વાંસના લાકડાને બાળવામાં આવે તો તે વંશનો નાશ કરે છે અને પિતૃ દોષનું કારણ બને છે. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક તથ્યો પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પોતાની સાથે વાંસની વાંસળી રાખતા હતા. ભારતીય વાસ્તુશાસ્ત્રમાં પણ વાંસને શુભ માનવામાં આવે છે. લગ્ન, જનોઈ, મુંડન વગેરેમાં વાંસની પૂજા કરવામાં આવે છે, ઉપરાંત વાંસમાંથી મંડપ બનાવવા તેમજ સુશોભન માટે પણ ઉપયોગી છે. તેથી વાંસ સળગાવવું શુભ નથી. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં વાંસનો છોડ હોય છે, ત્યાં દુષ્ટ આત્માઓ આવતી નથી.

વૈજ્ઞાનિક કારણ એવુ છે કે વાંસના લાકડામાં સીસા(લીડ)ની સાથે અન્ય અનેક પ્રકારની ધાતુઓ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે તેને બાળી નાખો છો અને તેનો નાશ કરો છો, તો આ ધાતુઓ પોતાનો ઓક્સાઈડ બનાવે છે, જેના કારણે માત્ર પર્યાવરણ જ પ્રદૂષિત નથી પરંતુ તે જાનહાની કે ગંભીર બિમારી ફેલાવા જેટલુ નુકસાન કરી શકે છે, કારણ કે લીડ હવામાં ઓગળી જાય છે અને જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે તે તમારા શરીરમાં પ્રવેશે છે. જેના કારણે લીવર સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

સામાન્ય રીતે અગરબત્તી વાંસની બનેલી હોય છે. તેથી તેને બાળવું સારું નથી. શાસ્ત્રોમાં અગરબતી સળગાવાનો ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ધુપને પુજા અર્ચના માટે ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. ફેંગશુઈમાં પણ વાંસના છોડને દીર્ધાયુષ્ય માટે ખૂબ જ શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. તે સારા નસીબનો પણ સંકેત આપે છે, તેથી તેને બાળવી ફેંગશુઈની દૃષ્ટિએ અશુભ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">