AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી
| Updated on: Dec 02, 2019 | 11:52 AM
Share

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

આ પણ વાંચો :   રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

અરજીમાં કહેવામાં આવ્યું કે વિવાદીત ઢાંચો હંમેશા મસ્જિદનો જ હતો. તેના પર મુસ્લિમોનો જ અધિકાર રહ્યો છે. આ સિવાય મુસ્લિમ લો-પર્સનલ બોર્ડ પણ અરજી દાખલ કરી શકે છે. 9 ડિસેમ્બર પહેલાં તેઓ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુન્ની વક્ફ બોર્ડે નિર્ણય કરી લીધો છે કે તેઓ આ મામલે ફરીથી કોઈ પુનર્વિચાર અરજી દાખલ કરશે નહીં. જો કે પાંચ એકર જમીન મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">