Tata Power એ અયોધ્યા જતા આ માર્ગો પર લગાવ્યા EV ચાર્જિંગ પોઈન્ટ, ઈલેક્ટ્રિક વાહનોને મળશે વેગ

ટાટા પાવરે ચાર્જિંગ પોઈન્ટ લગાવીને ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. ટાટા પાવરની આ પહેલ વ્યૂહાત્મક રીતે અયોધ્યાને EV ચાર્જિંગ પોઈન્ટની સ્થાપના દ્વારા નજીકના મોટા શહેરો સાથે જોડે છે. આ ચાર્જિંગ પોઈન્ટ સ્ટેશનો પર્યાવરણીય વ્યવસ્થાપનમાં મદદરૂપ સાબિત થશે.

Tata Power એ અયોધ્યા જતા આ માર્ગો પર લગાવ્યા EV ચાર્જિંગ પોઈન્ટ, ઈલેક્ટ્રિક વાહનોને મળશે વેગ
Tata Power EV charging points
Follow Us:
| Updated on: Mar 24, 2024 | 10:51 PM

ટાટા પાવરે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) સાથે મળીને અયોધ્યામાં અને તેની આસપાસના મહત્વના માર્ગો પર ચાર્જિંગ પોઈન્ટ લગાવવવામાં આવ્યા છે. ટાટા પાવરે ચાર્જિંગ પોઈન્ટ લગાવીને ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. ટાટા પાવરની આ પહેલ વ્યૂહાત્મક રીતે અયોધ્યાને EV ચાર્જિંગ પોઈન્ટની સ્થાપના દ્વારા નજીકના મોટા શહેરો સાથે જોડે છે.

આ માર્ગો પર ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે

કંપનીએ કહ્યું કે, આ ચાર્જિંગ પોઈન્ટ નેશનલ હાઈવે (NH) 27 પર અયોધ્યાથી લખનૌ, NH 330 પર અયોધ્યાથી રાયબરેલી, NH 330 પર અયોધ્યાથી પ્રયાગરાજ અને NH 27 પર અયોધ્યાથી ગોરખપુર જેવા રૂટ પર લગાવવામાં આવ્યા છે.

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપેશ નંદાએ જણાવ્યું હતું કે, આ ચાર્જિંગ પોઈન્ટ સ્ટેશનો પર્યાવરણીય વ્યવસ્થાપનમાં મદદરૂપ સાબિત થશે. આ શૂન્ય ઉત્સર્જન તરફ એક પગલું છે. સાથે મળીને આપણે એક ટકાઉ આવતીકાલને આકાર આપી રહ્યા છીએ જે આપણા બધાને લાભદાયી થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન તરફ ડ્રાઇવિંગ પરિવર્તનમાં મોખરે

80,000થી વધુ હોમ ચાર્જર, 5,300થી વધુ સાર્વજનિક, અર્ધ-જાહેર અને ફ્લીટ ચાર્જિંગ પોઈન્ટ્સ અને 850થી વધુ બસ ચાર્જિંગ સ્ટેશનો સાથે ટાટા પાવરે જણાવ્યું હતું કે તે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન તરફ પરિવર્તન લાવવામાં મોખરે છે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, આ ચાર્જિંગ પોઈન્ટ માત્ર આપણા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નહીં પરંતુ ઈકો-ચેતના અને પ્રગતિના નવા યુગની પણ શરૂઆત કરે છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">