Vadodara : વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું’ આયોજન, 250 થી વધારે વાલીઓ આ અભિયાનમાં જોડાયા

કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા 'પુસ્તક મેળાનું આયોજન' (Book Fair Campaign)કરવામાં આવ્યું હતુ.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 10:11 AM

Vadodara : કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી  જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું આયોજન’ (Book Fair Campaign) કરવામાં આવ્યું હતુ. જેમાં 250 થી વધારે વાલીઓએ ભાગ લઈને બાળકોનાં પુસ્તકો દાન કર્યા હતા.

કોરોનાને કારણે છેલ્લાં ઘણા સમયથી શાળાઓ (School) બંધ છે અને ઓનલાઈન શિક્ષણ (Online Education) શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા એવા બાળકો છે જેમના શિક્ષણ કાર્ય પર અસર થઈ છે, ત્યારે જરૂરિયાત વાળા બાળકોનું શિક્ષણમાં મદદરૂપ થઈ શકે એ હેતુથી આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક મેળામાં એકઠા થયેલા પુસ્તકો જરૂરિયાત વાળા બાળકોને  તેની મદદ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, બાળકોનાં શિક્ષણને લઈને જરુરિયાત વાળા વાલીઓને બોજો (Burden) ન પડે એ માટે વડોદરાનાં વાલી મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પુસ્તકો પસ્તીમાં જવાને  બદલે જરુરિયાતવાળા બાળકોને મળ્યા

સામાન્ય રીતે બાળકોનું શૈક્ષણિક વર્ષ (Education year) પુરુ થતા આ પુસ્તકો પસ્તીમાં આપી દેવાતા હોય છે, જ્યારે વડોદરાનાં વાલીમંડળનાં આ અનોખા પ્રયાસને કારણે અનેક જરૂરિયાત ધરાવતા બાળકોને જરૂરથી મદદ મળશે. ઉપરાંત જરૂરિયાતમંદ  વાલીઓને બાળકોનાં ભણતરનો બોજ ઓછો થવામાં પણ  મદદરૂપ થશે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">