TET Certificate: શિક્ષણ પ્રધાનનો મોટો નિર્ણય, 7 વર્ષથી વધારીને આજીવન કરવામાં આવી સર્ટિેફિકેટની મર્યાદા

TET Certificate: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારે શિક્ષકોની યોગ્યતા પાત્ર પરીક્ષા (Teacher Eligibility Test)ના સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષથી વધારીને આજીવન કરી નાખી છે.

| Updated on: Jun 03, 2021 | 4:01 PM

TET Certificate: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારે શિક્ષકોની યોગ્યતા પાત્ર પરીક્ષા (Teacher Eligibility Test)ના સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષથી વધારીને આજીવન કરી નાખી છે. પોખરિયાલે કહ્યું કે શિક્ષણનાં ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે રોજગારી વધારવાનાં હેતુથી તેમજ શક્યતાઓ વધારવા માટે આ એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. શિક્ષણ મંત્રાલય ((Ministry of Education)નાં નિવેદન મુજબ આ ફેંસલો 10 વર્ષ પહેલેથી લાગુ કરવામાં આવ્યો છે.  એટલે કે 2011 પછી જેમના પ્રમાણપત્રની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે તે પણ હવે શિક્ષક ભરતી પરીક્ષા માટે માન્ય ગણાશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’ (Education Minister Ramesh Pokhriyal Nishank) નાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રિત શાસિત પ્રદેશ અને તેના સંબંધિત રાજ્ય સરકાર તે ઉમેદવારોને નવા  TET સર્ટિફિકેટ આપવાની કામગીરી કરે કે જેમની મર્યાદા 7 વર્ષ સુધીની હતી. શિક્ષક એલીજીબિલીટી એક્ઝામ (Teacher Eligibility Test) એક વ્યક્તિ માટે શિક્ષકનાં રૂપમાં કરવામાં આવેલી નિયુક્તિ માટેની પાત્રતાઓ પેકીની એક છે.

 

ઉમેદવારોને મોટી રાહત

સરકારી શિક્ષક બનવા માટેની ઈચ્છા ધરાવનારા ઉમેદવારો માટે આ સૌથી મોટા ખુશખબર છે. વર્ષ 2011થી (Teachers Eligibility Test) TETનાં સર્ટિફિકેટની મર્યાદા લાઈફટાઈમ કરી નાખવામાં આવતા તેમને રાહત રહેશે. શિક્ષણ પ્રધાનનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી ટીચીંગનાં ક્ષેત્રમાં કરિયર બનાવવા વાળા લોકો માટે આ ફાયદો કરાવશે. આ અંગે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિક્શન પણ બહાર પાડવામાં આવ્યું છે. વાંચવા માટે કરો  CLICK 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">