Surat: કોરોના ગયો તો હવે મ્યુકોરમાઇકોસિસથી સુરતીઓ પરેશાન, અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત

Surat : સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતા મ્યુકોરમાઈકોસિસએ (Mucormicosis) ​ભરડો લીધો છે. મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 03, 2021 | 12:06 PM

Surat : સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતા મ્યુકોરમાઈકોસિસએ (Mucormicosis) ભરડો લીધો છે. મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી વધુ એક દર્દીનું અવસાન થયું છે.સુરત કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીનું મૃત્યું થયું છે. મ્યુકોરમાઈકોસિસના કેરને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીની આંખ કાઢવામાં આવી છે. જ્યારે 9 દર્દીની સર્જરી કરવામાં આવી છે અને સ્મીમેરમાં 2 દર્દીની સર્જરી કરવામાં આવી છે.

દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો સિવિલમાં 141, સ્મીમેરમાં 53 અને ખાનગી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરતમાં કુલ 565 દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસની સારવાર લીધી છે. જ્યારે 30 લોકોનાં અત્યાર સુધી મૃત્યું થયા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં દર બીજા કલાકે મ્યુકોરમાઈકોસિસથી 1 દર્દીનું મોત થયું છે. છેલ્લા 72 કલાકમાં 35 લોકોના મૃત્યું થયા છે. કુલ નોંધાયેલા 4 હજાર 978 દર્દીમાંથી 231 લોકો મ્યુકોરમાઈકોસિસ સામે જંગ હાર્યા છે. ગુજરાતમાં કુલ 4 હજાર 26 દર્દીઓ સારવાર હેઠળ છે

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">