FARMERS PROTEST : દિલ્હી બહાર 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો ત્રણ કલાકનો ચક્કાજામ કરશે : રાકેશ ટીકેત

FARMERS PROTEST : કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત નેતા Rakesh Tikait એ  જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા વિશાળ ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 04, 2021 | 5:44 PM

FARMERS PROTEST :કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત નેતા Rakesh Tikait એ  જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા વિશાળ ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ તેના બદલે દિલ્હી બહાર ત્રણ કલાક સુધી ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત નેતા Rakesh Tikait એ  ખેડૂતોના સમર્થન વિદેશી કલાકારો દ્વારા કરવામાં આવતા ટવીટ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તે કોઇ વિદેશી કલાકારને ઓળખતા નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">