ગુજરાતમાં મેડીકલ ઈમરજન્સીઃ ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે, ( Gujarat High Court ) રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાની નોંધ લઈને સુઓમોટો રીટ દાખલ કરી છે. આ રીટની સુનાવણી આજે 12 એપ્રિલ 2021ના રોજ હાથ ધરાશે.

| Updated on: Apr 12, 2021 | 7:52 AM

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ સામે ઓછી પડતી સરકારી વ્યવસ્થા અંગે ગુજરાત હાઈકોર્ટે( Gujarat High Court) રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો રીટ કરીને, ગુજરાતમાં મેડીકલ ઈમરજન્સી હોવાની ટકોર કરી છે.

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનામાં કારગત નિવડેલા રેમડેસીવીર ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની અપુરતી સંખ્યા અને સ્મશાનગૃહની સ્થિતિને ધ્યાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે.

ગુજરાત હાઈકોર્ટે હાથ ધરેલ સુઓમોટો રીટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા માટે જરૂરી નોટીસ ઈસ્યુ કરી છે. કોવિડ19ને નિયંત્રણમાં લેવા માટે જે કોઈ આયોજન હોવું જોઈએ તેના પર સરકારે યોગ્ય કામગીરી કરી નથી તેવુ ટાંકીને કેટલાક સવાલો ઊભા કર્યા છે.
કોરોનાની સ્થિતિ, સારવાર, આરોગ્યલક્ષી સેવા, સુવિધા, આવશ્યક દવાઓની સરળતાથી ઉપલબ્ધી વગેરે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી ખંડપીઠ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">