Israel Hamas War: શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત, જુઓ Ankit Avasthi Video

ભારતના વડા પ્રધાન અને નેતન્યાહુએ વચ્ચે થયેલી વાત બાદ PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે છે. અમે દરેક મુદ્દે આતંકવાદ વિરૂદ્ધ છે. ઈઝરાયેલના ભારતમાં રહેલા એમ્બેસેડરે પણ PM મોદીને ધન્યવાદ આપ્યા હતા.

Israel Hamas War: શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત, જુઓ Ankit Avasthi Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 9:35 AM

Israel Hamas War:  ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1665 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ગાઝા પટ્ટી પર 765 લોકોના મોત થયા છે અને 3726 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Israel Hamas War: કેમ નિષ્ફળ ગઈ વિશ્વની સૌથી સારી ગુપ્તચર એજન્સી મોસાદ? ઈઝરાયલ સુરક્ષા કવચ કેમ તુટ્યું, જુઓ Ankit Avasthi Video

હમાસ વિરૂદ્ધના યુદ્ધના ચોથા દિવસે ઈઝરાયલના PM બેન્જામિન નેતાનયાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ભારત અને ભારતના લોકોનો ધન્યવાદ કર્યો હતો અને ભારતના 18000 હજાર લોકો જે ઈઝરાયલમાં ફસાયા છે તેમના વિશે માહિતી આપી હતી.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

ભારતના વડા પ્રધાન અને નેતન્યાહુએ વચ્ચે થયેલી વાત બાદ PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે છે. અમે દરેક મુદ્દે આતંકવાદ વિરૂદ્ધ છે. ઈઝરાયેલના ભારતમાં રહેલા એમ્બેસેડરે પણ PM મોદીને ધન્યવાદ આપ્યા હતા.

ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર દરેક જીવન જરૂરીયાતની વસ્તુઓ મોકલવાના રસ્તા બંધ કરી દીધા છે. જ્યારે ગાઝાએ ઈઝરાયેલમાં રહેલા વિદેશી નાગરિકોને પોતાની કેદમાં લીધા અને તેમાંથી અનેક દેશના નાગરિકોને મારી નાખ્યા છે, જેમાં થાઈલેંડના 18 નાગરિકોને પણ ફિલિસ્તાનીઓએ મારી નાખ્યા છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">