Israel Hamas War: કેમ નિષ્ફળ ગઈ વિશ્વની સૌથી સારી ગુપ્તચર એજન્સી મોસાદ? ઈઝરાયલ સુરક્ષા કવચ કેમ તુટ્યું, જુઓ Ankit Avasthi Video

ઈઝરાયલ પહેલાથી કેમ આ હુમલા વિશે જાણકારી મેળવી શક્યું નથી. જ્યારે ઈઝરાયલના વળતા હુમલામાં હમાસમાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મોસાદમાં 7000થી વધારે લોકો કામ કરે છે. ઈઝરાયેલે પોતાના મોટા ભાગના સૌનિકોને વેસ્ટ બેન્ક તરફ લગાવ્યા છે. જ્યારે હમાસ તરફથી એકસાથે 5000 મિસાઈલ છોડવામાં આવી ત્યારે આયરન ડોમે 4500 જેવી મિસાઈલ તોડી પાડી પણ 500 જેટલી મિસાઈલ ઈઝરાયલમાં પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 1:20 PM

israel Hamas War: જેની પાસે દૂનિયાની સૌથી બેસ્ટ જાસુસી સિસ્ટમ હોય તે આ હુમલાને કેમ માહિતી મેળવી શક્યા નહીં. હમાસના આ હુમલામાં 700થી વધારે ઈઝરાયલના લોકોના મોત થયા છે. ઈઝરાયલ પહેલાથી કેમ આ હુમલા વિશે જાણકારી મેળવી શક્યું નથી. જ્યારે ઈઝરાયલના વળતા હુમલામાં હમાસમાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મોસાદમાં 7000થી વધારે લોકો કામ કરે છે.

આ પણ વાંચો: Israel Hamas War: સ્થાપનાથી લઈ મુસ્લિમ દેશોને આપેલી માત સુધી, જાણો કઈ રીતે ઈઝરાયલ દેશ આવ્યો અસ્તિત્વમાં, જુઓ Ankit Avasthi video

ઈઝરાયલની સુરક્ષા આયરન ડોમ દ્વારા કરવામાં આવે છે અને તેમાં હવામાંથી થતા દરેક હુમલાના જવાબ આપવામાં આવે છે. ઈઝરાયલનું આયરોન ડોમ 90 ટકા સુરક્ષા આપે છે તે હમાસને ખબર હતી. ઈઝરાયેલે પોતાના મોટા ભાગના સૌનિકોને વેસ્ટ બેન્ક તરફ લગાવ્યા છે.

 

 

જ્યારે હમાસ તરફથી એકસાથે 5000 મિસાઈલ છોડવામાં આવી ત્યારે આયરન ડોમે 4500 જેવી મિસાઈલ તોડી પાડી પણ 500 જેટલી મિસાઈલ ઈઝરાયલમાં પડી હતી. મોસાદને લાગ્યું કે હુમલો વેસ્ટ બેન્ક તરફથી જ થશે. વીડિયોમાં જુઓ કેવી રીતે મોસાદની અમુક ભુલના કારણે હમાસને આ હુમલામાં સફળતા મળી.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">