vadodara : કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો, ધારાસભ્યનું નામ ભુલાયું

સરકારના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ ભુલાયું છે. નિમંત્રણ પત્રિકામાં MLA અક્ષય પટેલનું નામ ગાયબ છે. 8મી ઓગસ્ટે કરજણમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 10:05 PM

vadodara : કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો સામે આવ્યો છે. સરકારના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ ભુલાયું છે. નિમંત્રણ પત્રિકામાં MLA અક્ષય પટેલનું નામ ગાયબ છે. 8મી ઓગસ્ટે કરજણમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ હાજરી આપશે. ત્યારે ધારાસભ્યનું નામ કપાતા શહેરમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. હાલ તો કરજણ નગરપાલિકાના છબરડાથી સવાલો સર્જાયા છે.નોંધનીય છેકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં 8/8/2021ના રોજ થનાર કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ છપાયું નથી.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">