બોટાદમાં વ્યાજખોરનો આંતક, બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર

ભોગ બનનાર યુવક દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. યુવકનું કહેવું છે કે, છેલ્લા 3 મહિનાનું બાકી વ્યાજ વસૂલવા યુવરાજસિંહે લાકડી વડે ઢોર માર માર્યો હતો. યુવકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે યુવરાજસિંહ સામે ગુનો નોંધી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 11:42 PM

બોટાદમાં વ્યાજખોરનો આંતક સામે આવ્યો છે. બાકી વ્યાજના પૈસા વસૂલવા વ્યાજખોરે યુવકને ઢોર માર માર્યો હતો. મૂળ પાળીયાદના રાકેશ જીજરીયા બોટાદમાં શુભમ કોમ્પલેક્સમાં સ્પેર-પાર્ટ્સની દુકાન ચલાવે છે. રાકેશ જીજરીયાએ પાળીયાદના યુવરાજસિંહ ડોડીયા પાસેથી 10 ટકા લેખે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

આ પણ વાંચો ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદ બાદ આ જિલ્લામાં શરૂ કરાયો સર્વે

ભોગ બનનાર યુવક દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. યુવકનું કહેવું છે કે, છેલ્લા 3 મહિનાનું બાકી વ્યાજ વસૂલવા યુવરાજસિંહે લાકડી વડે ઢોર માર માર્યો હતો. યુવકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે યુવરાજસિંહ સામે ગુનો નોંધી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">