આજનું હવામાન : રાજ્યમાં વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી, માવઠા બાદ પડશે આગઝરતી ગરમી, જુઓ વીડિયો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Apr 09, 2024 | 5:07 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, સાબરકાંઠા,વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

માવઠાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12મી એપ્રિલથી 15 એપ્રિલની વચ્ચે વરસાદની સંભાવના છે. આજે સાથે જ કેટલાક ભાગોમાં વંટોળ અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 20 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">