સુરત વીડિયો : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતીઓમાં અનેરો ઉત્સાહ, વિશેષ આયોજન કરાયા

સુરત: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ માટે આ એક ઐતિહાસિક અવસર બનવા જઈ  રહ્યો છે જેને યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. સુરતમાં આ માટે વિશેષ આયોજન કરાઈ રહયા છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 06, 2024 | 10:59 AM

સુરત: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ માટે આ એક ઐતિહાસિક અવસર બનવા જઈ  રહ્યો છે જેને યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. સુરતમાં આ માટે વિશેષ આયોજન કરાઈ રહયા છે.

સુરત શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ તૈયારીઓનો ધમધમાટ દેખાઈ રહ્યો છે.  શહેર જાણે રામ ભક્તિમાં લીન બન્યું છે. આ અવસરે સુરત ટેક્સટાઇલ માર્કેટની લાઇટિંગ દ્વારા સજાવટ કરાશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લાઇવ નિહાળવા 28 એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે.

કાપડ માર્કેટમાં પણ ઉજવણી માટેની તૈયારીઓ હાથ ઘરવામાં આવી છે. સુરતના 13 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પણ મળ્યું છે.
અલગ અલગ માર્કેટમાં 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">