સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ, જુઓ વીડિયો

સુરતઃ મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 09, 2024 | 9:05 AM

સુરતઃ મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે.

સૂત્રો અનુસાર અધિકારીના ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. મનપાના આધેડ સેનેટરી ઇન્સ્પેકટરે મહિલાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવો  આરોપ મુકવામાં આવ્યો છે. સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં પોલીસે આરોપી ભીખુ અંજારાની ધરપકડ પણ કરી લીધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">