સુરતમાં ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, બ્રાન્ડેડની આડમાં ઝડપાયા હલકી ગુણવત્તાના ખાદ્યતેલના ડબ્બાઓ- Video

સુરતમાં ભેળસેળિયા તત્વો બન્યા બેફામ બન્યા છે, હલકી ગુણવત્તાના નક્લી ખાદ્યતેલના ડબ્બાઓ પર અસલી બ્રાન્ડના સ્ટીકર લગાવી દઈ ગ્રાહકોને છેતરવાનો અને લોકોના આરોગ્ય સાથે રમત રમવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આરોગ્ય વિભાગના દરોડામાં મોટાપાયે આવા ડુપ્લીકેટ તેલના ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2024 | 9:18 PM

સુરતમાં અસલીની આડમાં નક્લીનો કારોબાર બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો. અસલીના નામ પર નકલી તેલનો વેપલો થતો હોવાની ઘટના સામે આવી છે. તેલના ડબ્બા પર સ્ટિકર તો પ્રસિદ્ધ બ્રાન્ડ”ના લગાવવામાં આવે છે. પરંતુ, આ બ્રાન્ડેડ દેખાતા ડબ્બા હકીકતમાં “ડુપ્લિકેટ” છે. એટલે કે અસલી નામની આડમાં ડબ્બાઓની અંદર નકલી માલ ભરવામાં આવ્યો છે. સુરતના લીંબાયતમાં લગભગ 8 કિરાણા સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ કપાસિયા તેલના 54 ડબ્બા મળી આવ્યા હતા !

વેપારી એસોસિયેશને તેલમાં ભેળસેળ થતી હોવાની બાતમી મળી હતી. જે બાદ તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે એન. કે. પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માણસોને સાથે રાખીને ઝોન-2 એલસીબી અને લીંબાયત પોલીસે 8 જેટલી કરિયાણાની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બિલ્કુલ અસલી જેવાં દેખાતાં જ નકલી ડબ્બાઓ મળી આવ્યા હતા. ડુપ્લિકેટ તેલ વિક્રેતાઓ વિરુદ્ધ હવે કોપીરાઈટ એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: માત્ર 6 વર્ષની અમદાવાદની તક્ષવીએ દેશને અપાવ્યુ અદ્વીતિય ગૌરવ, લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">