RAJKOT : ખાતરમાં ભાવ ઘટાડાના સરકારના દાવા પોકળ, NPKની એક બોરીના રૂ.1450

જેતપુરના પીઠડીયામાં હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 2:18 PM

RAJKOT :સરકારની ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો હતો.. અને જેના લીધે સરકારે ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ માર્કેટમાં ખાતર પર સબસિડી કે ભાવનો ઘટાડો ન થતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે… હાલ રવિ સીઝન શરુ થઇ ગઈ છે અને ખેડૂતોને નવા પાકનું વાવેતર કરવાનો સમય છે ત્યારે ખાતરના ભાવને લઈ ખેડૂતોમાં અસમંજસતા જોવા મળી છે.

હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે, એક બાજૂ ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકની હાલત પણ ખુબજ દયનિય થઈ હતી.ત્યારે રવી સીઝનની શરૂઆતમાં ખાતર છાંટવું અને પાકને ખાતર આપવું તે ખેડૂતો માટે ખુબજ જરૂરી બન્યું છે.ત્યારે ખાતરમાં ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થતા ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે.

જયારે આ બાબતે ખાતર વેંચતા સરકારી ડેપો અને સહકારી મંડળીઓ સરકારના પરિપત્રોને આધારે જ ભાવ લે છે અને જો સરકાર ભાવ ઘટાડાની સુચના આપે તો વેચાણના નવા ભાવ ઘટાડશે તેવું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

આ પણ વાંચો : Surat: કોરોનાની લહેરમાંથી બહાર નિકળ્યા બાદ સુરતીઓ ફુલ વેકેશનનાં મુડમાં, પહેલી પસંદ ગોવા, કાશ્મીર, દમણ-દીવ, ગીર અને કચ્છ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">