‘નર્મદાનું પૂર કુદરતી આફત નહીં, પૂરનું કારણ ડેમ છે’ ભાજપ સાંસદનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video

એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 4:39 PM

Narmada : નર્મદાનું પૂર કુદરતી આફત ન કહી શકાય, પૂરનું કારણ ડેમ છે. ભાજપ સાંસદ મનસુખ વાસાવાએ આ ચોંકાવનારુx નિવેદન આપ્યું છે. એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે.

આ પણ વાંચો Gujarati Video : નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
g clip-path="url(#clip0_868_265)">