‘નર્મદાનું પૂર કુદરતી આફત નહીં, પૂરનું કારણ ડેમ છે’ ભાજપ સાંસદનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video

એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 4:39 PM

Narmada : નર્મદાનું પૂર કુદરતી આફત ન કહી શકાય, પૂરનું કારણ ડેમ છે. ભાજપ સાંસદ મનસુખ વાસાવાએ આ ચોંકાવનારુx નિવેદન આપ્યું છે. એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે.

આ પણ વાંચો Gujarati Video : નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">