AHMEDABAD : કેચપિટના ઢાંકણાની નબળી ગુણવત્તાની ફરિયાદો સામે AMCએ આપ્યા તપાસના આદેશ

શહેરમાંથી ઢગલાબંધ ફરિયાદો મળતા AMCના સત્તાધીશોએ ગટરના ઢાંકણાની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઢાંકણાના સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:36 AM

AHMEDABAD : જો તમે અમદાવાદમાં લટાર મારવા નીકળો અને ગટરના તૂટેલા ઢાંકણા જોવા ન મળે તો જ નવાઇ આપને જાણીને આશ્ચર્ય થશે કે શહેરમાં AMC દ્વારા નાખવામાં આવેલા ગટરના ઢાંકણાની ગુણવત્તા નબળી હોવાનો ખુલાસો થયો છે.એટલે કે પ્રજાના પૈસાનું પાણી થયું છે.શહેરમાંથી ઢગલાબંધ ફરિયાદો મળતા AMCના સત્તાધીશોએ ગટરના ઢાંકણાની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઢાંકણાના સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલાશે. મહત્વપૂર્ણ છે કે કેચપિટના ઢાંકણાની જાળી તૂટી જવાની વ્યાપક ફરિયાદો બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું છે અને વોટર કમિટીની બેઠકમાં તપાસનો નિર્ણય લેવાયો છે.

જો કે કોર્પોરેશનની ગટરના ઢાંકણા તૂંટવા એ વર્ષો જૂની પરંપરા છે. ઢાંકણાની ગુણવત્તાને લઇને સામે આવેલી વિગતો અનેક સવાલો પેદા કરનારી છે…અહીં પ્રશ્ન એ થાય છે કે શું AMCએ કેચપિટના ઢાંકણાની ગુણવત્તાની કોઇ ખરાઇ કરી જ નહોતી?, શું કેચપિટના ઢાંકાણાની તપાસ વગર જ ખરીદી કરી દેવાઇ?, શું AMCદ્વારા આડેધડ જ સિમેન્ટના ઢાંકણા ખરીદી લેવાય છે?, કેમ નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ જ તંત્ર જાગ્યું ? અત્યાર સુધી AMCના અધિકારીઓ શું કરતા હતા ?, ખરેખર ઢાંકણાની ગુણવત્તા નબળી છે કે પછી ઢાંકણા કૌભાંડને અંજામ અપાયો છે ?…હવે જોવાનું એ રહે છે કે લેબ રિપોર્ટમાં શું હકિકત સામે આવે છે.

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">