Gujarati Video : બાબા બાગેશ્વરને ભાજપ સાંસદ મનસુખ વસાવાનું સમર્થન, કહ્યું સંતોના આશીર્વાદ જરૂરી

મનસુખ વસાવાનું બાબા બાગેશ્વરને સમર્થન આપી રહ્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું મહાપુરૂષોના આર્શીવાદ મળવા જરૂરી, દેશમાં હવે રામ રાજ્ય આવી રહ્યું છે. જેથી આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શન જરૂર હોવાનું તેમણે નિવેદન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:48 PM

નર્મદાના રાજપીપળા ટાઉનહોલમાં ભાજપ કારોબારી બેઠકમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ બાબા બાગેશ્વરને સમર્થન આપ્યું. ભાજપ સાંસદે કહ્યું કે મહાપુરૂષોના આર્શીવાદ મળવા જરૂરી છે. બાબા લોકોમાં આદ્યાત્મિકતા વધે અને વ્યસનની બદી દૂર થાય તે સહિતના અનેક કામ કરી રહ્યાં છે. દેશમાં હવે રામ રાજ્ય આવી રહ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસ બાગેશ્વર ધામ સરકારને લઈ વિરોધ કરી રહ્યું છે તેની વચ્ચે બજપના એક બાદ એક નેતાઓ આગળ આવી નિવેદન આપી રહ્યા છે કે બાબા બાગેશ્વરને અમે સમર્થન કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : દાહોદ મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ, સ્ટેટ વિજીલન્સને રજૂઆત બાદ તપાસ શરૂ, જુઓ Video

રાજપીપળા ખાતે યોજાયેલી ભાજપની કારોબારીમાં મનસુખ વસાવાએ કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ કામના આધારે ભાજપ ચૂંટણી જીતશે. આ દરમ્યાન તેમણે બાબાને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું વ્યસનની બદીને નાથવા બાબા પહેલ કરી રહ્યા છે. જે હાલના સમય માટે જરુરી છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">