Rajkot: બાબા બાગેશ્વર વિરૂદ્ધ પોલીસ કમિશનરને કરી અરજી, વશીકરણ કરી રૂપિયા લીધા હોવાનો લગાવ્યો આરોપ, જુઓ Video

રાજકોટમાં બાબા બાગેશ્વર વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી છે. બાબા બાગેશ્વરે વશીકરણ કરી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:55 PM

Rajkot: બાબા બાગેશ્વરનો રાજકોટનો દરબાર વિવાદમાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવાયો છે. બાબા બાગેશ્વર સામે પોલીસ કમિશનરને એક શખ્સે અરજી કરી છે. હેમલ વિઠલાણી બાબા બાગેશ્વરે (Baba Bageshwar) વશીકરણ કરીને 13 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે. હેમલ વિઠલાણીએ આ અંગેની અરજી પોલીસ કમિશનરને કરી છે. બાબાએ વસીકરણ કરીને ખિસ્સુ ખાલી કરાવ્યાનો અરજીમાં ઉલ્લેખ છે. અરજદારને કાર્યક્રમ પૂર્ણ થયા પછી રૂપિયા પરત મળવાની આશા હતી. જો કે રૂપિયા પરત ન મળતા પોલીસ કમિશનરને અરજી કરી છે.

આ પણ વાંચો : ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

હેમલ વિઠ્ઠલાણીએ આક્ષેપ કર્યો કે મારી માતાના આંખના ઓપરેશન માટે રાખેલા 13 હજાર રૂપિયા બાબાએ વશીકરણ કરીને લઈ લીધા. આ રૂપિયા કાર્યક્રમ પત્યા પછી પરત મળવાની આશા હતી. પરંતુ રૂપિયા પરત આપવાનો આયોજકોએ ઈનકાર કર્યો. જો કે દિવ્ય દરબારના આયોજક આ આરોપોને બાબાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવે છે. આયોજક સંત ભક્તિ સ્વામીએ કહ્યું છે કે સનાતન ધર્મની વાત કરતા બાબાને બદનામ કરવા માટે અરજી થઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">