Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

ખેત પેદાશોના ભાવ નક્કી કરવા સુરેન્દ્રનગરના ખેડૂતોની માગ, ભાવોમાં વધઘટ થતી હોવાના કારણે ખેડૂતોને નુકસાન જતું હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવી રહી છે. ભાવ નિશ્ચિત થાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે તેવું ખેડૂતોનું કહેવું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:13 PM

Surendranagar: ખેતી એક એવો વ્યવસાય છે, જેમાં ખેડૂતોને ક્યારેક સારા ભાવ મળે છે, તો ક્યારેક નજીવા ભાવ મળવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. જેથી ખેત પેદાશોના ભાવ નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે 15 દિવસ પહેલા પ્રતિમણ કપાસનો ભાવ 1700 રૂપિયા હતો જે આજે 1150 રૂપિયા થઈ ગયો છે. માત્ર કપાસ જ નહીં પણ મોટાભાગની ખેત પેદાશોમાં ભાવમાં વધઘટ રહેતી હોય છે.  જેથી સરકાર ભાવ નક્કી કરે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન આવ્યુ સામે, ઝડપાયેલા ત્રણ પૈકી બે આરોપી અનમોલ બિશ્નોઈના સાગરીત

બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિતના ભાવો વધી રહ્યા છે, ત્યારે આ દિશામાં સરકાર વિચારે તેવી ઉગ્ર માગ ખેડૂતો કરી રહ્યા છે. એક તરફ ખેડૂતોને પડતો વાતાવરણનો માર અને તેની વચ્ચે આ ઓછા ભાવ મળવાની ફરિયાદ ઉઠી છે. કાળી મજૂરી કરી ખેડૂતોએ ઉગાડેલા પાકનું જો અંતે વળતરજ નહીં મળે તો ખેડૂતો જીવન નિર્વાહ કઈ રીતે કરે તે હવે પ્રશ્નાર્થ છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">