Rain Update : છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો, ગણદેવીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video

ગુજરાતમાં આજે એટલે કે 12-7-2024 શુક્રવારના રોજ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 4:49 PM

ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ ગણદેવીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વ્યારામાં 3 ચીખલીમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મહુવા, સોનગઢ, પારડીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આજે સુરત, ડાંગ તાપી નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે નર્મદા, ભરૂચ, આણંદ અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભારે વરસાદની અગાહી કરી છે. આ ઉપરાંત ભાવનગર ગીર સોમનાથ, દિવ જૂનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">