પાટણઃ MLA કિરીટ પટેલે ઊર્જા પ્રધાનને પત્ર લખ્યો, સ્માર્ટ મીટર નહીં લગાડવા કરી માંગ, જુઓ વીડિયો

ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા ઊર્જા પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. તેઓે પત્ર લખીને રાજ્યમાં સ્માર્ટ મીટર અંગેનો વિરોધ ચાલી રહ્યો છે. રાજ્યમાં હાલમાં સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં બંધ કરવામા આવેલ છે. ઊર્જા સચિવ દ્વારા પણ આ અંગેની જાહેરાત કરવામા આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 1:20 PM

પાટણના ધારાસભ્ય દ્વારા હવે સ્માર્ટ મીટરને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા ઊર્જા પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. તેઓે પત્ર લખીને રાજ્યમાં સ્માર્ટ મીટર અંગેનો વિરોધ ચાલી રહ્યો છે. રાજ્યમાં હાલમાં સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં બંધ કરવામા આવેલ છે. ઊર્જા સચિવ દ્વારા પણ આ અંગેની જાહેરાત કરવામા આવી છે.

આમ છતાં પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની સૂચના ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અપાઈ હોવાનો દાવો કરી ધારાસભ્ય દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે પત્રમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">