Ahmedabad: એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો, જુઓ Video

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ સમયસર ન ઉપડતા એરપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ નિયત સમય કરતા બે કલાક મોડી ઊપડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:41 PM

અમદાવાદ એરપોર્ટ ખાતે ફ્લાઈટ સમયસર ન ઉપડતા એરપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોને મુસાફરી દરમ્યાન હાલાકી પડી. એર ઇન્ડિયાની ફ્લાઈટ નિયત સમય કરતા બે કલાક મોડી હોવાને લઈ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : ગોધરા કાંડના આરોપીઓની હાઈકોર્ટે 15 દિવસની પેરોલ અરજી મંજૂર કરી

મુસાફરોએ ફ્લાઈટ ક્યારે ઉપડશે તે અંગે કોઈ માહિતી એરપોર્ટ ઓથોરીટી દ્વારા નહીં આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. એર ઇન્ડિયાના કર્મચારીઓએ યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. વધારે  નાણાં ખર્ચીને પણ મુસાફરોને સમયસર સર્વિસ નહીં મળતી હોવાને કારણે હોબાળો થયો હતો. મહત્વનુ છે કે એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">