Breaking News: ભાવનગરના લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર અને પોલીસ સતત કાળજી રાખે છે’
ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે સરકાર અને પોલીસ તંત્રનો બચાવ કરતા જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થો સામે સરકાર તથા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં કેટલાક લોકો કેફી પીણું ગમે ત્યાંથી મેળવી લેતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Published on: Aug 24, 2026 12:47 PM
Follow Us
