અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ

અમદાવાદના નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 દિવસથી ચાલતી આ ખોદકામની કામગીરીથી પરેશાન છે.કોર્પોરેશનની આ બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:54 AM

અમદાવાદના(Ahmedabad)નરોડામાં (Naroda)આદિશ્વરનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 દિવસથી ચાલતી આ ખોદકામની કામગીરીથી પરેશાન છે.કોર્પોરેશનની આ બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે. અહીં પીવાના અને વપરાશના પાણીની ( Water)હાલાકીથી લોકો પરેશાન છે. લોકોએ કોર્પોરેશન અને કાઉન્સીલરોની આ બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.લોકોનું કહેવું છે કે લોકોની મુશ્કેલી સમજવાનું નાટક કરતાં કોર્પોરેટર્સ, નેતાઓ કોઈ અહીં ફરકતું નથી. તેમજલોકો કહે છે કે ઝડપી અને યોગ્ય કામગીરી નહીં કરાય તો આવનારા સમયમાં નેતાઓએ ઘરે બેસવું પડશે. અવારનવાર ખોદકામ કરવા છતાં સમસ્યા દૂર નહીં થતાં લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે.જેને કારણે જ સમસ્યા ઝડપથી નથી ઉકેલાતી.

આ પણ વાંચો :  Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

આ પણ વાંચો :  KUTCH : ગણતંત્ર દિવસ પર દિનદયાળ પોર્ટે(કંડલા) કોવિડ-19માં મૃત્યુ પામેલા પરિવારને 12.5 કરોડની સહાય કરી

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">