Morbi માં 1.20 કરોડની લૂંટ, પોલીસે આરોપીઓને ઝડપવા નાકાબંધી કરી

આ લૂંટ સમયે બુકાનીધારીઓના હાથમાં હથિયારો પણ દેખાતા હતા. આ આરોપીઓ લૂંટ ચલાવી રાજકોટ તરફ ફરાર થયા હોવાનું પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. જ્યારે કેટલા રૂપિયા લૂંટમાં ગયા છે અને આરોપીઓ કોણ કોણ હતા તે સમગ્ર વિગતો માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:23 PM

મોરબીમાં(Morbi)1.20 કરોડની લૂંટ થઈ(Robbery) હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દલવાડી સર્કલ પાસેની છે.જ્યાં વીપી આંગડિયા પેઢીનો (Aangadiya Firm) કર્મચારી લૂંટાયો છે. જેમાં સફેદ કારમાં આવેલા ચાર શખ્સો 1.20 કરોડના પાર્સલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.સફેદ કારમાં સવાર મનિષ પટેલ નામના વ્યક્તિ સાથે ઝપાઝપી કરી બુકાનીધારી પાર્સલ લઇને ફરાર થતા પોલીસે તેમને શોધવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.લૂંટ કરવામાં આવેલું પાર્સલ સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી આવ્યું હતું. આ લૂંટ સમયે  બુકાનીધારીઓના હાથમાં હથિયારો પણ દેખાતા હતા. આ આરોપીઓ લૂંટ ચલાવી રાજકોટ તરફ ફરાર થયા હોવાનું પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. જ્યારે કેટલા રૂપિયા લૂંટમાં ગયા છે અને આરોપીઓ કોણ કોણ હતા તે સમગ્ર વિગતો માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ એફએફએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેશે.

મોરબીમાં ધોળેદિવસે થયેલી આ લુંટની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. તેમજ લુંટારોઓ  જાણભેદુ હોવાનો પણ કયાસ પોલીસ લગાવી રહી છે. તેમજ લુંટારૂઓ અંગેની ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તેમજ આ લુંટમાં કોની સંડોવણી છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ એફએફએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 57 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો :  Vadodara : ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">