મહીસાગર : લુણાવાડામાં આધેડનો અગમ્ય કારણોસર આપઘાત, બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

આધેડના મૃતદેહને કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક આધેડ બ્રાહ્મણ સમાજના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરંતુ તેમની સાચી ઓળખ મળી શકી નથી. પોલીસની તપાસ બાદ જ મૃતક વિશે ખુલાસા થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2023 | 7:06 PM

મહીસાગરના લુણાવાડામાં એક આધેડે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આધેડે પાનમ બ્રિજ પરથી ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, પરંતુ આધેડે આપઘાત કેમ કર્યો તેની સાચી હકીકતનો ખુલાસો થયો નથી. તો, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચો મહીસાગર : વીરપુર TDOનો મહિલા કર્મચારી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ, વીડિયો વાયરલ

આધેડના મૃતદેહને કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક આધેડ બ્રાહ્મણ સમાજના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરંતુ તેમની સાચી ઓળખ મળી શકી નથી. પોલીસની તપાસ બાદ જ મૃતક વિશે ખુલાસા થશે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">