મહીસાગર : લુણાવાડામાં જળભવન બને તે પહેલા જ પાયા તોડવામાં આવ્યા, જુઓ વીડિયો

લુણાવાડામાં જળભવન બની રહ્યું હતું. પરંતુ તે બને તે પહેલા જ તોડવાની નોટિસ આપીને તોડવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. અંદાજે 4 કરોડને ખર્ચે જળભવન તૈયાર થવાનું હતું. પરંતુ આ બાંધકામ માટે વપરાયેલા સિમેન્ટના સેમ્પલ ફેઈલ આવતા પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે અને બાંધકામ થતા પહેલાં પાયા તોડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 6:07 PM

મહીસાગરમાં નિર્માણ પહેલા જ કચેરી તોડી પાડવામાં આવી. લુણાવાડામાં જળભવન બનતા પહેલા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. અંદાજે 4 કરોડને ખર્ચે જળભવન તૈયાર થવાનું હતું. ત્યારે પહેલા નિર્માણ કરવાનો ખર્ચ થાય અને હવે એ જ નિર્માણને તોડવું પડશે એવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો મહીસાગરમાં નંદઘરનું ઈ-લોકાર્પણ, 2 કરોડથી વધુના ખર્ચે થશે નિર્માણ

લુણાવાડામાં જળભવન બની રહ્યું હતું. પરંતુ તે બને તે પહેલા જ તોડવાની નોટિસ આપીને તોડવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. અંદાજે 4 કરોડને ખર્ચે જળભવન તૈયાર થવાનું હતું. પરંતુ આ બાંધકામ માટે વપરાયેલા સિમેન્ટના સેમ્પલ ફેઈલ આવતા પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે અને બાંધકામ થતા પહેલાં પાયા તોડવામાં આવ્યા છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">