મહીસાગરમાં નંદઘરનું ઈ-લોકાર્પણ, 2 કરોડથી વધુના ખર્ચે થશે નિર્માણ

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ, ધારાસભ્યો, કલેકટર, ડીડીઓ અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા 2.11 કરોડના ખર્ચે 30 નંદઘરનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 7:17 PM

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વડોદરા ઝોનમાં સમાવિષ્ઠ 7 જિલ્લા અને 1 મહાનગપાલિકાની કુલ 13,373 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાઘર બહેનોને પાટણના પટોળાંની ભાતવાળો ગણવેશ વિતરણ કાર્યક્રમ લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયો.

આ પણ વાંચો મહીસાગર : લુણાવાડામાં આધેડનો અગમ્ય કારણોસર આપઘાત, બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

આ દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, વિભાગ સચિવ, ધારાસભ્યો, કલેકટર, ડીડીઓ અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા 2.11 કરોડના ખર્ચે 30 નંદઘરનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">