રુપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય આગેવાને ભાજપના હોદ્દા પરથી આપ્યું રાજીનામું

ક્ષત્રિય સમાજે એક જ માગણી દોહરાવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ વિવિધ પ્રકારે આંદોલન કરી રહ્યો છે. આજે આ આંદોલનના ભાગરૂપે, ક્ષત્રિય સમાજમાંથી આવતા, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 3:05 PM

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેવ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. પોતાની ભારે ભૂલ સમજાતા, રુપાલાએ બે વાર માફિ માગી છે. જો કે ક્ષત્રિય સમાજે એક જ માગણી દોહરાવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ વિવિધ પ્રકારે આંદોલન કરી રહ્યો છે. આજે આ આંદોલનના ભાગરૂપે, ક્ષત્રિય સમાજમાંથી આવતા, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે.

પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યો છે. આજે બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે, ક્ષત્રિય સમાજના સમર્થનમાં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામુ આપતા વિજય ખાચરે કહ્યું કે, આ મુદ્દે સુખદ ઉકેલ જરુરી છે. જ્યા સુધી કોઈ નિરાકરણ ના આવે ત્યા સુધી હોદ્દા પરથી રાજીનામુ આપુ છુ.

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">