Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

માણાવદરના મટીયાણા ગામમાં નદીના પાણી ભરાયા છે. જેના પગલે મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:34 AM

ગુજરાત(Gujarat)માં સતત વરસી રહેલી મેધમહેર વચ્ચે જૂનાગઢની(Junagadh)ઓઝત નદીમાં ઘોડાપૂરને પગલે ઘેડ પંથક પાણી ભરાયા છે. જેમાં માણાવદરના મટીયાણા ગામમાં નદીના પાણી ભરાયા છે. જેના પગલે મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ હજુપણ ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની ટીમો દ્વારા સતત કામગીરી

જ્યારે જૂનાગઢની ઓઝત નદીમાં ફસાયેલા 4 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ઓઝત અને ઉબેણ નદીનો પ્રવાહ વધતા ચાર લોકો ફસાયા હતા. આ લોકો નદીના સામાકાંઠે ખેતરમાં કામ અર્થે ગયા હતા.

જો કે બીજી તરફ જૂનાગઢમાં ભલે વરસાદે વિરામ લીધો, પરંતુ મુશ્કેલીઓ યથાવત છે.જૂનાગઢમાં આંબલગઢ ગામે વીજળી પડતા ઘરમાં ભારે નુકસાન થયું અને તમામ ઇલેક્ટ્રીક સાધનો બળીને ખાખ થયા હતા. જૂનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે.

ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક માર્ગો તૂટ્યા છે અને વાહનવ્યવહાર ઠપ થયો છે. જ્યારે ઓઝત નદી પણ ગાંડીતૂર બની છે.ઓઝત નદીમાં ફસાયેલા 4 લોકોને NDRFની ટીમોએ બચાવ્યા છે. આ તરફ માણાવદરના મટીયાણા ગામમાં ઓઝત નદીના પાણી ઘૂસ્યા છે.હાલ મટીયાણા ગામમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે.

આ  પણ વાંચો : Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે

આ પણ વાંચો : શું BANKING ક્ષેત્રમાં કટોકટી આવશે ? ચાલુ વર્ષે BAD LOAN 10 લાખ કરોડને પાર પહોંચવાના એંધાણ

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">