પોરબંદરમાં આજે ‘ભારતીય નૌસેના’ દિવસની કરાશે ઉજવણી, જાણો શા માટે 4 ડિસેમ્બરે ઉજવાય છે આ દિવસ ?

ભારતીય નૌસેના પહેલા કરતા પણ વધુ મજબૂત બની ગઈ છે. આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ છે. વધુમાં વુધ આધુનિક અને ઘાતક હથિયારો નેવીમાં સામેલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 10:20 AM

Indian Navy Day 2022 : સમુદ્રી સીમાડાઓની રક્ષા માટે ભારતીય નૌસેના હંમેશા સક્રિય રહે છે,  ત્યારે ભારતીય નૌસેના દિવસ આજે એટલેકે  4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરશે. અને આ ઉજવણી 15 સુધી ચાલે છે, ત્યારે આ વર્ષે પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ઈન્ડિયન નેવીએ ખુબજ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેના પગલે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ ભારતીય નૌસેના

ભારતીય નૌસેના પહેલા કરતા પણ વધુ મજબૂત બની ગઈ છે. આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ છે. વધુમાં વધુ આધુનિક અને ઘાતક હથિયારો નેવીમાં સામેલ થઈ રહ્યા છે. દેશની સમુદ્ર સીમાઓની રક્ષા કરવા માટે સબમરીન, મારકોસ જેવી ફોર્સ, 150 જેટલા જહાજો અને 500થી વધુ એરક્રાફ્ટ છે. સાથે જ UAV દ્વારા પણ ઈન્ડિયન નેવી સર્વેલાન્સ કરે છે.ઈન્ડિયન નેવીની વધતી શક્તિ દુશ્મનોના નાપાક ઈરાદાઓને સુમદ્રમાં જ જળમગ્ન કરી દેવા માટે પુરાતી છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">