ભિલોડા અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર પાણી ભરાયા, જુઓ વીડિયો

ગત મોડી રાત્રી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરના અરસા દરમિયાન ભિલોડાથી શામળાજી સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં બપોરના અરસા દરમિયાન દોઢેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

| Updated on: Jul 15, 2024 | 4:12 PM

અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરના અરસા દરમિયાન ભિલોડાથી શામળાજી સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં બપોરના અરસા દરમિયાન દોઢેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભિલોડા અને શામળાજી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતો પણ વરસાદીની રાહ જોઈ રહ્યા હતા. અપેક્ષા મુજબ જ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી. ખેડૂતોને લાંબા સમયથી ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જોકે સોમવાર સવારથી જ વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ખુશી વર્તાઈ હતી.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">