AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીર આવ્યા

કચ્છ બાદ સૌથી વધુ નુકસાન બનાસકાંઠામાં સર્જાયું છે.ભારે વરસાદને પગલે બનાસકાંઠાની રેલ નદીમાં પૂરની સ્થિતિ છે. પૂરના પાણી થરાદના ડુવા અને પાવડાસણ ગામના ખેતરોમાં ફરી વળ્યા.નદીના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો.ચોમાસુ બાજરી હોય કે અન્ય પાક, તમામ પાક ડૂબમાં ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 9:40 PM
Share

Banaskantha : કુદરતનો કહેર બનાસકાંઠા માટે આશીર્વાદ રૂપ પણ સાબિત થયો છે. દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીર આવ્યા છે.દાંતીવાડા ડેમમાં(Dantiwada)50 હજાર અને સીપુ ડેમમાં 25 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.આપને જણાવી દઇએ કે ત્રણ વર્ષે સીપુ ડેમમાં નવા નીરની આવક થઇ છે.

ઉલ્લેખનીય છે કે પાછલા ત્રણ વર્ષથી સીપુ ડેમ ખાલીખમ હતો.ત્યારે દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે.આપને જણાવી દઇએ કે સિંચાઇ સાથે પીવાના પાણીનો સૌથી મોટો આધાર દાંતીવાડા અને સીપુ ડેમ છે.

કચ્છ બાદ સૌથી વધુ નુકસાન બનાસકાંઠામાં સર્જાયું છે.ભારે વરસાદને પગલે બનાસકાંઠાની રેલ નદીમાં પૂરની સ્થિતિ છે. પૂરના પાણી થરાદના ડુવા અને પાવડાસણ ગામના ખેતરોમાં ફરી વળ્યા.નદીના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો.ચોમાસુ બાજરી હોય કે અન્ય પાક, તમામ પાક ડૂબમાં ગયો છે.

જેના પગલે ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે..નદી આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે.તો તેની સીધી અસર કાંઠાના ખેતરોમાં જોવા મળી રહી છે.

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">