Gujarati video : ગુજરાત આકરી ગરમીથી શેકાયુ, રાજ્યના 8 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ અને સુરતમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં બે દિવસ બાદ યલો એલર્ટ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:08 AM

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો (Heat) પ્રકોપ યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. ગુરૂવારે 44 ડિગ્રી સાથે અમરેલી(Amreli) સૌથી વધુ ગરમ શહેર રહ્યું. રાજ્યના 8 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. વડોદરા અને રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદ અને ડીસામાં 43.7 સુધી તાપમાનનો પારો રહ્યો. ગાંધીનગર અને પોરબંદરમાં 43.5, તો ભૂજમાં 43.4 ડિગ્રી, જ્યારે ભાવનગર અને સુરતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.

આ પણ વાંચો-Tender Today : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી સિંચાઇ યોજના, તળાવો, ચેકડેમના મરામતનું કામના માટે ટેન્ડર જાહેર

રાજ્યમાં જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવા શહેરો માટે 24 કલાક મહત્વના છે. 24 કલાક બાદ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ અને સુરતમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં બે દિવસ બાદ યલો એલર્ટ રહેશે. 13 મેથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. 13 મેથી પવનની દિશા બદલાતા તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
g clip-path="url(#clip0_868_265)">