દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારને ટકોર કરી છે કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પૂજાના હકના સ્થાપન માટે પોલીસને મંદિરમાં લઇ જવી યોગ્ય નથી. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 8:53 PM

ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં(Dwarka)  આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગની ( Nageshwar Jyotirlinga)  પૂજાના અધિકાર સ્થાપનની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી બાદ કોર્ટના હુકમના તિરસ્કારની રજૂઆત કરાઇ છે. જેમાં કોર્ટનો હુકમ હોવા છતાં પોલીસ રક્ષણ માટેની અરજી પર નિર્ણય નહિ લેવાતો હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ છે. જે અંગે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારને ટકોર કરી છે કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પૂજાના હકના સ્થાપન માટે પોલીસને મંદિરમાં લઇ જવી યોગ્ય નથી. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે સાથે જ સક્ષમ કોર્ટ યોગ્ય અરજી અને રજૂઆતો સાથેની અલગ પિટિશન કરવાની હાઇકોર્ટે અરજદારને છૂટ આપી છે.

આ પણ વાંચો : Banaskantha : પાલનપુર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો :  Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">