GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

Gandhinagar Municipal Corporation Election : ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે  મતદાન
Gandhinagar Municipal Corporation election announced
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:29 PM

GANDHINAGAR : જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આખેર થઇ ગઈ છે. રાજ્યના ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ચૂંટણીપંચે આ નાગે સત્તાવાર જાહેરાત કરતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3-10-2021 ના રોજ યોજાશે, જ્યાં જરૂર પડશે ત્યાં 4-10-2021 ના રોજ પુનઃ મતદાન યોજાશે અને અને મતગણતરી તારીખ 05-10-2021 ના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-09-2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21-09-2021 છે.

રાજ્યના ચૂંટણીપંચે આ અંગે નિયમો જાહેર કર્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

1)મહાનગરપાલિકા , નગરપાલિકાની સામાન્ય / મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.06-09-2021 ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે.

2) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ , શૈક્ષણિક લાયકાત , મિલકત અને દેવાં બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે . અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઈટ http : sec-gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.

3)આ ચૂંટણીમાં મતદાન સમયે , મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર ( EPIC) રજુ કરવાનું રહેશે, પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર , રાજય ચૂંટણી આયોગે નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.

4)) રાજય ચૂંટણી આયોગે , આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો નકકી કરેલ છે . કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે . મહાનગરપાલિકાઓનગરપાલિકાઓ / જિલ્લા / તાલુકા પંચાયતોની સામાન્ય / મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો ( EVM) દ્વારા કરવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">