GANDHINAGAR : રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ, જાણો શું છે કોંગ્રેસની પ્રતિક્રિયા

સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોશી કર્યક્રમો કરી સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:47 PM

GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોધી  કાર્યક્રમો કરી સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહ્યો છે.

વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવા પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યની રૂપાણી સરકાર નિષ્ફળ નીવડી છે. સરકારનો તંત્ર પર કોઇ કાબૂ નથી, સરકારી તંત્ર આડેધડ નિર્ણયો કરે છે. રાજ્યમાં અધિકારીઓ બેફામ બન્યા છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રાઈ છે. નાગરિકોમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ રોષ છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે આરોગ્યની સુરક્ષા સૌથી મોટો સવાલ છે. કોરોનામાં સરકારની નિષ્ફળતા છતી થઇ છે.તંત્રના પાપે નાગરિકોએ હેરાન થવું પડ્યું છે. હોસ્પિટલોમાં મહેકમ મુજબ સ્ટાફની અછત છે, તો રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થયા. કરોના મહામારીમાં ગામડાથી માંડીને શહેર સુધી લોકો હેરાન થયા. ઓક્સિજન વગર અનેક લોકોના મૃત્યુ થયા. રાજ્યમાં શિક્ષણનું વેપારી અને ખાનગીકરણ થયું તો સત્તાના મદમાં શાસકો જવાબદારી ચૂક્યા છે.

આ પણ વાંચો : SABARKANTHA : 106 દિવસ બાદ 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન

આ પણ વાંચો : GANDHINAGAR : આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">