ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પંચદેવ મહાદેવ મંદિરે ભગવાનના કર્યા દર્શન, જુઓ વીડિયો

નવા વર્ષની શરૂઆતે મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવ મંદિર જઈને ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને સુખાકારી પ્રાર્થના કરી હતી. પંચંદેવ મંદિરે દર્શન કર્યા બાદ, ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર પહોંચ્યા હતા.મુખ્યપ્રધાને ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કર્યા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 15, 2023 | 11:03 AM

નવા વર્ષની શરૂઆતે મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવ મંદિર જઈને ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને સુખાકારી પ્રાર્થના કરી હતી. પંચંદેવ મંદિરે દર્શન કર્યા બાદ, ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર પહોંચ્યા હતા.મુખ્યપ્રધાને ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કર્યા હતા.

મુખ્યપ્રધાન નવા વર્ષના પ્રથમ દિવસે આજે ગાંધીનગર સ્થિત મુખ્યપ્રધાન આવાસ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરશે. સાથે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. અમદાવાદ આવીને અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરશે. ત્યાર બાદ સર્કિટ હાઉસ ખાતે નાગરિકોને મળીને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.

વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે CM પ્રીતિભોજન કરશે

મુખ્યમંત્રીએ તેમની સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે મંગળવારે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લેશે. સાથે જ વડીલોને સ્નેહભાવે ભોજન પીરસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી વિવિધ 14 જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું સાંજનું ભોજન પણ આપવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">