સુરતમાં ખાડીઓ તરખાટ મચાવી રહી છે, બિલ્ડીંગોના પહેલા માળ સુધી પાણી ભરાયા, જુઓ વીડિયો

સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પાંચ-પાંચ ખાડીઓ તરખાટ મચાવી રહી છે. 2 ખાડીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. છેલ્લા પાંચ પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 26, 2024 | 9:01 AM

સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પાંચ-પાંચ ખાડીઓ તરખાટ મચાવી રહી છે. 2 ખાડીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. છેલ્લા પાંચ પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જો કે તંત્ર માત્ર તબાહીનો તમાશો જોઇ રહ્યું હોય તેવી સ્થિતિ સ્થાનિકોમાં આક્રોશ છે ત્યારે સુરતમાં ખાડીઓ લોકોની મુશ્કેલી વધારી રહી છે.

સુરતમાં વરસાદે તો વિરામ લઇ લીધો છે પરંતુ આફત હજુ પણ તોળાઇ રહી છે કારણ કે સુરતની ખાડીઓ બેફામ થઇને વહી રહી છે.આસપાસના અનેક વિસ્તાર હાલ ખાડીના પાણીની ઝપેટમાં આવી ગયા છે. અનેક ઈમારતો 10થી 12 ફુટ પાણીમાં ગરકાવ થઇ છે.જી હા….એક માળ સુધી પાણી ભરાયા છે. આ સ્થિતિ છેલ્લા ચાર દિવસથી છે છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી.

સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે પણ લોકોમાં ભારે આક્રોશ છે. ખાડીની સફાઇ કરવામાં આવી નથી જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે એટલું જ નહીં દર વર્ષે સુરતના આ વિસ્તારોમાં ખાડીના પાણી ભારે કહેર મચાવે છે છતાં તંત્ર કોઇ નક્કર કાર્યવાહી કરતું નથી તેવો સ્થાનિક લોકોમાં આક્રોશ છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">