Vadodara Video : કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા

વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં નમાજ પઢાવતા વિવાદ સર્જાયો છે. ઈદ પર્વના પાઠ ભણાવવા દરમિયાન વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 1:00 PM

વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં નમાજ પઢાવતા વિવાદ સર્જાયો છે. ઈદ પર્વના પાઠ ભણાવવા દરમિયાન વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવી હતી. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવતા વિવાદ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અભ્યાસક્રમમાં ઈદનો પાઠ ન હોવા છતા ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંઘાવામાં આવ્યા     હતો.આંગણવાડીમાં નમાજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ વકર્યો છે.

આ ઘટના અંગે વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી છે. બીજી તરફ આ પ્રકારની ઘટના જામનગરમાંથી પણ સામે આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ બાળકોને મુસ્લિમ તહેવારની ઉજવણી કરાવાતા હિન્દુ સંગઠન નારાજ છે.

( વીથ ઈનપુટ  – હસન ખત્રી, વડોદરા ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">