રાજકોટમાં કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાને દુ:શાસન સાથે સરખાવતા વિવાદ, કહ્યુ દિલ્હીના લોકો બની બેઠા છે ધૃતરાષ્ટ્ર- Video

રાજકોટમાં રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની રેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વિવાદી નિવેદન આપ્યુ છે. દૂધાતે પરશોત્તમ રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી, આટલેથી ન અટક્તા તેમણે કહ્યુ દિલ્હીના લોકો ધૃતરાષ્ટ્ર બની બેઠા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2024 | 11:28 PM

ચૂંટણી આવતા જ નેતાઓ તેમની જીભ પરનુ નિયંત્રણ જાણે ગુમાવી બેસે છે. રાજકોટમાં પહેલા ક્ષત્રિય સમાજ વિશે વિવાદી નિવેદન કરી પરશોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો છે. એ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની રેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી દઈ વધુ એક વિવાદ છેડ્યો છે. દૂધાતે રૂપાલાને દુ:શાસન સાથે સરખાવતા કહ્યુ કે દિલ્હીના લોકો ધૃતરાષ્ટ્ર બની બેઠા છે.

જો કે આ તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દૂધાતને સણસણતો જવાબ આપતા કહ્યું કે  ઇન્ડિયા ગઠબંધન જ કૌરવોની સેના છે. કોંગ્રેસ પરશોત્તમ રૂપાલાને જેટલી ગાળો આપશે, રૂપાલા એટલા જ મજબૂત બનશે.

રાજકોટમાં હાલ બરાબરનો રાજકીય ગરમાવો આવી ગયો છે. ક્ષત્રિયોના વિરોધ બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસને સમર્થનની વાત હોય કે પછી ફરી વિવાદિત ટિપ્પણીઓની વાત હોય, એવુ લાગે છે કે રાજકોટ બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા આગામી દિવસોમાં હજી પણ જોવા મળી શકે છે

આ પણ વાંચો: રાજ્યમાં ઠેર ઠેર અકસ્માતની ભરમાર, ગોજારો બન્યો શુક્રવાર. ભાવનગર, વડોદરા, અને પંચમહાલમાં લોકો બન્યા રફ્તારનો ભોગ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">