Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ! નવસારી જિલ્લા કોંગ્રેસના સભ્ય ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ એકબીજાની નજીક આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે નવસારી જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 12:27 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : નવસારી કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું. જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા. પૂર્વ પ્રધાન નરેશ પટેલે કેસરિયો ખેસ પહેરાવી રેખા આહીરને પક્ષમાં આવકાર્યા. આ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

પક્ષપલટાની મોસમમાં આરોપ પ્રતિ આરોપનો દોર

પક્ષપલટાની મોસમમાં આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થયો છે, ત્યારે નવસારીમાં બે આદિવાસી નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ગણદેવી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર નરેશ પટેલ અને વાંસદા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. ચૂંટણી પ્રચારમાં એકબીજાને નીચા દેખાડવાનો જંગ પરિવાર સુધી પહોંચ્યો છે. અનંત પટેલનો આક્ષેપ છે કે નરેશ પટેલે મને આદિવાસી ન ગણીને મારા માતા-પિતાનું અપમાન કર્યું છે. ચૂંટણીમાં લોકો જવાબ આપશે. તો બીજી તરફ પલટવાર કરતા નરેશ પટેલે કહ્યું કે મે કોઇનું અપમાન કર્યું નથી. વિજિલન્સ તપાસ ચાલી રહી છે, તેમાં દૂધનું દૂધ થશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">