Botad: બોટાદનાં સાળંગપુર હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગારાયા, જુઓ VIDEO

હનુમાન દાદાના આ અદભુત દર્શન માટે દુર દુરથી ભક્તો ઉમટી પડ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:21 AM

બોટાદ (Botad)નું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર (Hanumanji temple) ખૂબ જ જાણીતુ છે. અહીંના મંદિરમાં દર્શન કરવાની શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા હોય છે. હનુમાનજી મંદિરમાં પણ ભક્તોને રોજ ભગવાનના અવનવા શણગાર દર્શનના લાભ મળતા હોય છે. ઉત્તરાયણના દિવસે પણ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ (Devout)ઓએ લાભ લીધો હતો.

હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગાર

માનવામાં આવે છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી. અહીં મંદિરમાં વાર-તહેવારે દાદાનો શણગાર કરાતો હોય છે. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ઉત્તરાયણના દિવસે પણ હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાન દાદાના આ અદભુત દર્શન માટે દુર દુરથી ભક્તો ઉમટી પડ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.

ગૌશાળામાં ગાય માતાનું કરાયુ પૂજન

સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના સામાન્ય દિવસો કરતા અલગ વિશેષ શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાય માતાનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેથી મંદિરની ગૌશાળામાં સંતો-મહંતોએ ગાય માતાનું પૂજન કર્યું હતું અને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.

આ પણ વાંચોઃ

Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

આ પણ વાંચોઃ

વડોદરા : સોખડા મંદિરના સંતોના વિવાદમાં ભક્તો બન્યા શિકાર, ગુંજન પટેલ અને કૃણાલ ઠક્કરને ટોળાએ માર માર્યો

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">