AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહીસાગરમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, વસ્તી વધવા મુદ્દે કરેલી ટિપ્પણી સામે રોષ

મહીસાગરમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, વસ્તી વધવા મુદ્દે કરેલી ટિપ્પણી સામે રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 5:23 PM
Share

મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ શરમ કરો શરમ કરોના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.

મહીસાગરના લુણાવાડામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પૂતળું સળગાવવામાં આવ્યું. ભાજપ કાર્યકરોએ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. તો મહિલાઓએ નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી વધવા પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે લુણાવાડામાં વિરોધ કરાયો.

આ પણ વાંચો મહીસાગર: તહેવારને પગલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સતર્ક, ખાદ્ય પદાર્થોના 26 નમુના તપાસ અર્થે મોકલાયા

મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ શરમ કરો શરમ કરોના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">